સાળંગપુર : કષ્ટભંજનદેવને કેરીનો અન્નકૂટ ધરાયો

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુરધામ ખાતે પૂનમ નિમિતે તા.૧૪-૬-૨૦૨૨ને મંગળવારના રોજ દાદાને દિવ્ય વાઘા અને સિંહાસનને ફૂલો વડે શણગાર અને કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવેલ હતો.

error: Content is protected !!