સાળંગપુર : હનુમાનદાદાને લાલ-પીળી ખારેકનો શણગાર

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવારના પવિત્ર દિન નિમિતે તા.૧૮-૬-૨૦૨૨ના રોજ દાદાને દિવ્ય વાઘા અને સિંહાસનને લાલ-પીળી ખારેકનો શણગાર કરાયો હતો.

error: Content is protected !!