કષ્ટભંજનદેવ હનુમાનજીને મયૂરપંખનાં વાઘાનો શણગાર

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે શનિવાર નિમિતે તા.૨૫-૬-૨૦૨૨ના રોજ દાદાને દિવ્ય મયૂરપંખના વાઘાનો શણગાર કરાયો હતો.

error: Content is protected !!