ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂને જન્મદિનની શુભેચ્છા પાઠવાઈ

0

શ્રી જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ પ્રમુખ તેમજ બ્રહ્મ અગ્રણી તેમજ રાજકીય અગ્રણી ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરૂનો તા.૨૬-૬-૨૦૨૨ને રવિવારના રોજ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવા શ્રી જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ રસિકભાઈ જાેષી, ઉપપ્રમુખ પરશુરામભાઇ બોરીસાગર, ઉપપ્રમુખ સંજયભાઈ દવે, ઉપપ્રમુખ રતીભાઈ મહેતા, મહામંત્રી બાબુભાઇ જાેષી, તંત્રી ઈશ્વરભાઈ તેરૈયા, પૂર્વ પ્રમુખ ગુણવંતભાઈ ભરાડ, ધનસુખભાઈ મહેતા, કશ્યપભાઈ દવે, અશોકભાઈ જાેષી વિગેરેએ વાડીએ રૂબરૂ જઈ, બુકે અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આજરોજ શ્રી જ્ઞાતિ સેવા સંઘની સામાન્ય સભાનું આયોજન થયેલ તેની ચર્ચા કરી હતી, વિદ્યાર્થી ભુવન-અમદાવાદના નિર્માણની વિગતો જણાવી, “લોકાર્પણ સમારંભ ઉત્સવ”ની તારીખથી વાકેફ કર્યા હતા.

error: Content is protected !!