જૂનાગઢ જીલ્લાનાં ત્રણ બુટલેગરો પાસા હેઠળ જેલમાં ધકેલાયા

0

જૂનાગઢ જીલ્લામાંથી ત્રણ બુટલેગરોને પાસા હેઠળ જેલમાં મોકલી દેવાયા છે. વિસાવદર તાલુકાનાં નવી ચાંવડ ગામનાં બુટલેગર વનરાજ ઉર્ફે શિકારી રણુભાઈ ખુમાણ, માણાવદરનાં અકરમ અલ્લારખા પલેજા તથા સુલતાનાબાદ (ખાંભાલ)નાં બ્રીજેશભાઈ ઉર્ફે બાદલ ભરતભાઈ ધનજીભાઈ કણસાગરા વિરૂધ્ધ પાસાનાં વોરન્ટ ઈસ્યુ થતાં ક્રાઈમ બ્રાંચે ત્રણેયની અટક કરી વનરાજ ઉર્ફે શિકારી તથા અકરમ પલેજાને સેન્ટ્રલ જેલ વડોદરા તથા બ્રીજેશભાઈ કણસાગરાને સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે.

error: Content is protected !!