જૂનાગઢમાં હનુમાન મંદિરની સફાઈ કરતા વિહિપ અને બજરંગદળ

0

જૂનાગઢનાં જયશ્રી ટોકિઝ પાસે આવેલ ફાટકથી અંદર જતા પોલીસ પરેડ ગ્રાઉન્ડની પાસે રોડ ઉપર આવેલ હનુમાનજી મંદિરની સફાઈ વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળની જૂનાગઢ મહાનગર ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ સેવાકાર્યમાં બજરંગદળ સંયોજક વિપુલભાઈ આહીર, સહ સંયોજક અલ્પેશભાઈ ગોસ્વામી, સહ સંયોજક હિરેનભાઈ મંગનાની, વોર્ડ સંયોજક રાજુભાઈ રાઠોડ, મહાનગરના મંત્રી હિરેનભાઈ રૂપારેલિયા, કોષાધ્યક્ષ દેવલભાઈ ગોંધિયા, પ્રખંડ સહ મંત્રી નથુભાઈ આહીર, વોર્ડ કાર્યકર્તા કિશનભાઇ ઠુમ્મર તેમજ પ્રખંડ મંત્રી પરાગભાઇ તન્ના ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!