સાળંગપુર : હનુમાનજીદાદાને અષાઢી બીજ નિમિતે સુર્યદેવનાં દિવ્ય વાઘાનો શણગાર

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે અષાઢી બીજ નિમિતે તા.૧-૭-૨૦૨૨ને શુક્રવારના રોજ દાદાને સૂર્યદેવના દિવ્ય વાઘાનો શણગાર કરી રથયાત્રાના ભવ્ય શણગાર દર્શન તથા દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવેલ અને પ્રસાદ ધરાવવામાં આવેલ અને ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની સૌ ઉપર કૃપા બની રહે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી.

error: Content is protected !!