માંગરોળ : સુકીભઠ્ઠ નોળી નદી નવા નીરથી ભરાઈ, સોૈંદર્યની અનુભૂતિ

0

માંગરોળ પંથકમાં સામાન્ય રીતે ઉપરવાસમાં ભારે વરસાદ બાદ લંબોરા ડેમ ઓવરફ્લો થતા કામનાથ નજીકની નોળી નદીમાં પુર આવતું હોય છે. પરંતુ પંથકમાં વરસેલા અવિરત વરસાદથી વાડી વિસ્તાર અને વોંકળાઓમાંથી ભરપુર પ્રમાણમાં પાણી વહેતા સુકીભઠ્ઠ જણાતી નોળી નદી પાણીની ધુમ આવકથી છલોછલ ભરાઈ જતા કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું છે.

error: Content is protected !!