ઉના પંથકમાં ભારે વરસાદથી મચ્છુન્દ્રી નદીમાં પુર : રસ્તાઓ બંધ થયા

0

ઉના પંથકમાં ગઈકાલે રાત્રીથી જંગલમાં તથા દ્રોણેશ્વર વિસ્તારમાં અનરાધાર વરસાદથી મચ્છુન્દ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ગીરગઢડા તાલુકાને જાેડતો રસ્તો બંધ થયો હતો. પુલ ઉપરથી પાણી પસાર થઈ રહ્યું હોય શાળાઓ બંધ કરાઈ છે તેમજ વાહન વ્યવહાર પણ બંધ થયો છે.

error: Content is protected !!