જૂનાગઢમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ઠાકોરજીને અલોૈકિક શણગાર કરાયો

0

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવોને આજે અલોૈકિક શણગાર કરાયો હતો. જેનો બહોળી સંખ્યામાં ભકતજનોએ દર્શનનો લાભ લીધો હતો.

error: Content is protected !!