કષ્ટભંજનદેવને મોગરાનાં ફૂલોનો દિવ્ય શણગાર

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુરધામ ખાતે આજે શનિવાર નિમિતે તા.૧૬-૭-ર૦રરનાં રોજ દાદાને મોગરાનાં ફૂલોનાં દિવય વાઘાનો શણગાર કરાયો હતો.

error: Content is protected !!