કેશોદનાં બુટલેગરને પાસા હેઠળ સુરતની જેલમાં મોકલાયો

0

કેશોદ તાબેનાં અગતરાય ગામનાં પ્રોહીબીશન બુટલેગર એઝાઝ મહમદભાઈ હીંગોરા વિરૂધ્ધ પાસાની દરખાસ્ત મંજુર થતાં એઝાજ હીંગોરાને કેશોદનાં અગતરાય ગામનાં બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઈ સેન્ટ્રલ જેલ લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, માણાવદરનાં પીએસઆઈ એસ.એન.સગારકા, નિકુલ પટેલ, પ્રકાભાઈ ડાભી, જીતેષ મારૂ સહીતનો સ્ટાફ જાેડાયેલ હતો.

error: Content is protected !!