ગીર અને આસપાસનાં વિસ્તારોમાં વનરાજની સંખ્યામાં વધારો

0

ગીર, ગિરનાર, મીતીયાણા અને પાણીયા જેવા અભયારણમાં સિંહની વસ્તી હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં એશિયાટીક સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે. મળેલી માહિતી અનુસાર અંદાજીત વસ્તી વધીને ૧ર૦૦ થઈ છે. જાે કે આ આંકડો સત્તાવાર નથી, વર્ષ ર૦રરમાં ૭૬૦ સત્તાવાર રીતે આંક છે.
દરમ્યાન વન વિભાગનાં એક અધિકારીએ ઓફ ધ રેકોર્ડ આપેલી માહિતી અનુસાર સિંહનો બિનસત્તાવાર રીતે મળેલો આંકડો ૧ર૦૦ની આસપાસ થયો છે અને હજુ પણ સિંહોની સંખ્યામાં વધારો થવાની શકયતા જાેવાઈ રહી
છે.

error: Content is protected !!