ખોડલધામ સરદાર ભવન ખાતે આવતીકાલે સેમિનાર

0

ખોડલધામ યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થા રૂપે એક નવીનતમ પહેલ શરૂ થઈ રહી છે. આ પહેલના ભાગરૂપે આવતીકાલે તારીખ ૬ ઓગસ્ટને શનિવારના રોજ બપોરે ૩ થી ૬, સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર, પાણીના ટાંકાની સામે, માલવિયા પોલીસ સ્ટેશન વાળી શેરી, મવડી રોડ, રાજકોટ ખાતે આ રાજકીય કારકિર્દી સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

error: Content is protected !!