૧૩ દિવસ ઉપરાંત બંધ રહયા બાદ ગિરનાર રોપ-વે આજકાલમાં શરૂ થવાની આશા

0

ભારે વરસાદ, પવન અને ચોમાસાનાં દિવસોને ધ્યાને લઈ હવામાનમાં થતાં ફેરફારને કારણે છેલ્લા ૧૩ દિવસ એટલે કે, ૧ર તારીખથી ગિરનાર રોપ-વેની સેવા બંધ હતી અને જયારે હવે વાતાવરણમાં ફેરફાર થયો છે અને વરસાદ પણ રહી ગયો છે ત્યારે નજીકનાં સમયમાં જ ગમે ત્યારે રોપ-વે સેવા કાર્યરત થશે અને ભાવિકોને અંબાજી સુધીની યાત્રાનો લાભ મળશે તેમ મનાય છે.

error: Content is protected !!