માણાવદરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ

0

માણાવદરમાં ગણેશ મહોત્સવનો શુભઆરંભ ઠેર ઠેર થયો છે. માણાવદર શહેરનાં ગણેશ મંદિરે મૂર્તિ પધરાાવી બાદમાં બેન્ડવાજા ડીજે સાથે ગણપતિ બાપા મોરીયાનાં જયઘોસ સાથે શોભાયાત્રામાં મુર્તિને લઈ જઈ અને જે તે સ્થળે સ્થાપના કરાય છે. શહેરમાં ૧પ થી ર૦ સ્થળે સ્થાપના કરાય છે. આજે ગણેશ મંદિરે મહાઆરતી સાથે લાડુનો ભોગ ધરાવાયો હતો અને ભકતજનો લાડુનાં પ્રસાદ ધરાવવા ઉમટી પડયા હતાં.

error: Content is protected !!