ભેસાણ નજીક ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘની ચિંતન શિબિર યોજાઇ

0

ગુજરાત એસ.ટી. નિવૃત કર્મચારી સંઘ દ્વારા ભેસાણ નજીક પરબધામ ખાતે ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજાઇ હતી. તા.૩ થી તા.૫ સુધી એસ.ટી.ના વિવિધ વિભાગોમાંથી નિવૃત્ત કર્મચારીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો. પરબધામના મહંત કરશનદાસ બાપુએ નિવૃત કર્મચારીઓને આશિર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા કે.કે. દુધાત્રા, જાેરૂભા ચાવડા અને ભાનુભાઇ મહેતાએ ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!