પ્રશ્નાવડામાં લમ્પી વાયરસ રોગ મુક્તિ યજ્ઞ યોજાયો

0

સમસ્ત પ્રશ્નાવડા ગામ આયોજિત હિન્દુ ધર્મમાં પૂજનીય ગૌ માતા(ગાય) તથા અબોલ પશુમાં વર્તમાન સમયમાં લમ્પી વાયરસની ભયાનક બીમારી હાલ ચાલી રહેલ છે. જેથી ગૌ માતાના કલ્યાણ અર્થે લમ્પી વાયરસ રોગ મુક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સમસ્ત ગામ દ્વારા આ બીમારીમાંથી મુક્તિ મળે એ જ લક્ષ્મી નારાયણને પ્રાર્થના કરવામાં આવેલ હતી. આ યજ્ઞમાં શાસ્ત્રી પ્રિતેશભાઈના આચાર્ય પદે મંત્રોચાર દ્વારા આ યજ્ઞ કરવામાં આવેલ હતો.

error: Content is protected !!