ઉનામાં બાલ ગણેશ મિત્ર મડળ દ્વારા સુવર્ણબાગ પાસે ભવ્ય કેદારનાથનું પ્રદર્શન

0

છેલ્લા ૧૩ વર્ષથી ઉનામાં સુવર્ણબાગ પાસે બાલ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૧૩માં કેદારનાથમાં થયેલ હોનારતનું પ્રદર્શન કરેલ તેથી મોટી સંખ્યામાં લોકો દર્શનનો લાભ લેવા ઉમટી પડેલ હતા.

error: Content is protected !!