જૂનાગઢ શનિદેવ મંદિરે ગણેશજીને ૧૦૦૦ લાડુની પ્રસાદી ધરાવાઈ

0

જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શનિદેવ મંદિર ખાતે મહંત તુલશીનાર્થબાપુ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવેલ અને ગઈકાલે ગણપતિ દાદાને ૧૦૦૦ લાડુની પ્રસાદીનો ભોગ ચડાવી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જેનો ભાવિકોએ દર્શન અને પ્રસાદનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

error: Content is protected !!