શકિત પૂજન સમીતી જૂનાગઢ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

0

શકિત પૂજન (સમુહલગ્ન) સમીતી જૂનાગઢ દ્વારા ગઈકાલે સરસ્વતી સન્માન સમારોહ યોજાયેલ હતો. જેમાં કેજીથી લઈ ધો. ૧ર સુધીનાં તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ સાથે પ્રોત્સાહીત કરવામાં આવેલ હતાં. તેમજ ધો. ૧ થી ૪નાં ભુલકાઓને દફતર, કપાસ, પાણીની બોટલ, નાસ્તા બોકસ આપવામાં આવેલ હતં. આ તકે શકિત પૂજન સમીતી જૂનાગઢનાં નેજા હેઠળ દશનામ ગોસ્વામી કાયમી સમધાન પંચની પણ રચના કરવામાં આવી હતી તેમ ઉપપ્રમુખ મુકેશ ગોસ્વામીની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!