ધી જુનાગઢ ગ્રેઈન સીડ્‌ઝ એન્ડ સુગર મર્ચન્ટ એસોસીએશન દ્વારા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન

0

જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની બઢતી સાથે અમદાવાદ ખાતે બદલી થતાં ભાવભીની વિદાય આપવા માટે ધી જૂનાગઢ ગ્રેઈન સીડ્‌ઝ એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશન અને જૂનાગઢ પાંજરાપોળ ગૌશાળાના પ્રમુખ રાજુભાઇ જાેબનપુત્રા તથા ટ્રસ્ટીઓ, શ્રી સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા, અલ્પેશભાઈ પરમાર તથા ધી જૂનાગઢ ગ્રેઇન સિડ્‌સ એન્ડ સ્યુગર મર્ચન્ટ એસોસિએશનને માનદ સેવા આપતાં નૈષધભાઈ જાેબનપુત્રા વિગેરેએ શાલ ઓઢાડીને અને પુષ્પગુચ્છ બુકેથી સન્માનિત કર્યા હતાં. કોરોનાનાં કપરા સમયે એમનાં સહકારલક્ષી અભિગમને લીધે જ વેપારીઓ અને જૂનાગઢ શહેરનાં લોકોને એક સુદ્રઢ વ્યવસ્થા મળી હતી.

error: Content is protected !!