સોમનાથ સમુદ્ર તટ સ્થિત વાઘેશ્વરી માતાજી મંદિરે નવરાત્રી રાસ-ગરબા

0

સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સમુદ્ર તટ સ્થિત બિરાજમાન વાઘેશ્વરી માતાજી મંદિરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નાની નાની બાળાઓનાં ગરબાઓનું આયોજન માતૃ ભકિત અને દાંડીયારાસની રમઝટથી ગુંજી ઉઠે છે. સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાનાં માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટનાં અજય દુબે, મિથીલેસ દવે, સુરૂભા જાડેજા આ ગરબાઓમાં ઉપસ્થિત રહયા હતાં. વાઘેશ્વરી મતાજીની પૂજા, આરતી, સાયં, શણગાર, ચંડીપાઠ અને નોમનાં દિવસે યજ્ઞ આમ રોજનાં આ કાર્યક્રમમાં ભાવિકો દર્શને ઉમટે છે.

error: Content is protected !!