વડાળા ગામનાં મુકિતધામનાં ખાટલાનાં પાટાઓ તસ્કરો ચોરી ગયા !

0

માણાવદર તાલુકાનાં વડાળા ગામનાં દિલીપભાઈ હરીભાઈ ભુત દ્વારા પોલીસ સ્ટેશનમાં તેના ગામનાં મુકિતધામનાં ખાટલાનાં લોખંડનાં પાટા કોઈ ઈસમો ચોરી કર્યાની અરજી બાંટવા પોલીસ સ્ટેશનમાં કરી છે.

error: Content is protected !!