જૂનાગઢનાં વડાપ્રધાનનાં કાર્યક્રમમાં આવતીકાલે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

0

જૂનાગઢમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે રૂા. ૪૧ કરોડનાં વિવિધ પ્રકલ્પોનાં ખાતમુર્હુત તથા વિકાસ કામોની જાહેરાત બપોરે ૧.૩૦ કલાકે કૃષિ યુનિવર્સીટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે કરવાનાં છે. અને જનસભા પણ યોજાનાર છે. જેમાં બપોરે ૧ર કલાકે જૂનાગઢનાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી, લોકગાયક મયુર દવે, શિવરાજભાઈ વાળા, દિપક જાેષી, જીતુ દાદ સહિતનાં કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમમાં જમાવટ કરશે તેમ મયુર દવેએ જણાવ્યું હતું.

 

error: Content is protected !!