ઉનામાં જલારામ જયંતિ નિમિતે પાલખી યાત્રા મોકુફ

0

ઉનામાં ૨૨૩મી જલારામ જયંતિ નિમિતે પાલખી યાત્રા મોકુફ રાખવામાં આવેલ છે જેની તમામ ભક્તજનોએ નોંધ લેવી અને બંને ટાઇમ મહાપ્રસાદ શરૂ રાખેલ છે તેથી તમામ ભક્તજનોએ લાભ લેવો એક યાદીમાં જણાવ્યું છે.

error: Content is protected !!