સોમનાથ મહાદેવ મંદિરે ૩.૪૭ લાખ ભાવિકોએ શિવ દર્શન કર્યા

0

વિશ્વ પ્રસિધ્ધ ભારત બાર જયોર્તિલીંગનાં પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે દિવાળી પર્વમાં ૩,૪૭,પપ ભાવિકોએ ભારે ભીડ વચ્ચે શિવ દર્શન કર્યા હતાં. તેમજ સોમનાથ-વેરાવળ અને ગુજરાત એસટી બસે તા. ર૦-૧૦-રર થી ર૯-૧૦-રર દરમ્યાન માત્ર નવ દિવસમાં ૭,૬૯,૯૭૬ની આવક કરી હતી.

error: Content is protected !!