વેરાવળનો વધુ એક શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

0

આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને લઈ ગીર-સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનાં ભાગરૂપે ગીર-સોમનાથ એલસીબી પોલીસ દ્વારા પ્રોહી. બુટલેગર અમિત મનસુખલાલ ઉનડકટ જાતે લોહાણા રહે.વેરાવળ વાળાને પાસાનાં હોરન્ટનાં આધારે ધરપકડ કરી અને સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

error: Content is protected !!