જૂનાગઢ ઉપલા દાતાર ખાતે દર્શનાર્થીઓ ઉમટી પડયા

0

હાલ જૂનાગઢમાં ગરવા ગિરનારની પરીક્રમા ચાલે છે ત્યારે પરીક્રમા પુરી કરી યાત્રિકો અન્ય ધાર્મિક સ્થળોએ દર્શન કરવા જાય છે. કોમી એકતાનાં પ્રતિક એવા ઉપલા દાતારની જગ્યા ખાતે દરરોજ અસંખ્ય શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આવનાર પ્રત્યેક ભાવિકો માટે ર૪ કલાક ભોજન પ્રસાદ, ચા-પાણીની જગ્યાના મહંત પૂ. ભીમબાપુ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

error: Content is protected !!