દ્વારકા જગતમંદિરનાં દ્વાર વહેલી સવારે દર્શનાર્થીઓ માટ ખૂલ્યા હતા

0

આજે ચંદ્રગ્રહણ હોવાથી યાત્રાધામ દ્વારકા જગતમંદિરના દ્વાર વહેલી સવારે ૪ વાગ્યે ખુલ્યા હતા અને વહેલી સવારે મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારે મંદિર ૮ વાગ્યે દર્શન બંધ થયા હતા. આ તકે આજે પૂનમ હોય પવિત્ર ગોમતીઘાટ ઉપર હજારો ભાવિકોએ પવિત્ર સ્નાન કર્યું હતું.

error: Content is protected !!