જૂનાગઢમાં સતવારા સખી મંડળ દ્વારા શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો

0

મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવગંતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવાનાં કાર્યક્રમો ઠેર-ઠેર યોજાઈ રહ્યા છે તેમજ પ્રાર્થના સભા પણ યોજાઈ છે ત્યારે જૂનાગઢ જાેષીપરા ખાતે શ્રી સતવારા સખી મંડળ દ્વારા મોરબીનાં દિવગંતોનાં આત્માનાં કલ્યાણ માટે પ્રાર્થના સભાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

error: Content is protected !!