બેટ-દ્વારકામાં જર્જરિત મકાનમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગી

0

યાત્રાધામ બેટ-દ્વારકામાં જર્જરિત મકાનમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગી હતી. ઓખા નગરપાલિકાનાં સ્થાનિક કર્મચારીઓએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

error: Content is protected !!