મનસુખભાઈ વાજાની જૂનાગઢ કોમર્શિયલ કો. ઓપરેટિવ બેંકમાં ડાયરેક્ટર તરીકે નિમણુંક

0

તાજેતરમાં જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકમાં વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૮ પાંચ વર્ષના સમયગાળા માટે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાની ડાયરેક્ટર તરીકે બેંકમાં નિમણુંક થતા બેંકના ચેરમેન સાગરભાઇ ડી. કોટેચા તેમજ ભારત ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, રાજુભાઈ જાેબનપુત્રા, પી.ડી. ગઢવી, બેંકના સી.ઈ.ઓ., રાજેશભાઈ મારડીયા વગેરે દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.

error: Content is protected !!