જૂનાગઢ ગીરનાર શક્તિપીઠ અંબાજી મંદિરમાંં હવનાષ્ટમી, યજ્ઞ, ધ્વજારોહણ અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો

0

જૂનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના મંદિરમાં ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોએ આજે આઠમના હવન અષ્ટમીના હવનનું અનેરૂ આયોજન કરાયું હતું. જેમાં મહંત તનસુખગીરી બાપુ દ્વારા માતાજી સન્મુખ હવન અને ધજારોહણ અને મહાપ્રસાદનું અનેરૂ આયોજન કરાયું હતું. જેમાં હજારો માય ભક્તોએ માતાજીના યજ્ઞના દર્શન કરી અને ધન્ય બન્યા હતા.

error: Content is protected !!