કષ્ટભંજન દેવને આજે દિવ્ય વાઘાનો શણગાર કરાયો

0

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે મંગળવાર નિમિત્તે તા.૨૩-૦૫-૨૦૨૩ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી તથા ૭ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ. શ્રી કષ્ટભંજનદેવ દાદાને કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવેલ. જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

error: Content is protected !!