બ્રોડગેજ પ્રશ્ને જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા સહી ઝુુંબેશ હાથ ધરાઈ

0

જૂનાગઢ શહેર મધ્યમાંથી પસાર થતી રેલ્વે લાઈનને બ્રોડગેજ બનાવવાની કામગીરી દરમ્યાન કરવામાં આવનાર અંડર બ્રિજ બાબતે અસરકર્તા વિસ્તારના લોકોનો રોષ ચરમસીમાએ છે. પરંતુ કોઈ અકળ કારણોસર લોકો આ રોષ વ્યક્ત કરતા ગભરાય છે. આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગરની ટીમ દ્વારા લોકોના પ્રશ્નોના ઉકેલ માટે સતત જાગૃત અને પ્રયત્નશીલ છે. તેવા સંજાેગોમાં ફાટકના પ્રશ્નનાં ઉકેલ બાબતે જાે જરૂર જણાશે તો આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગરની ટીમ લોકો સાથે મેદાનમાં ઉતરશે, તેમ આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ દ્વારા જણાવવામાં આવેલ છે.

error: Content is protected !!