ગિરનાર ઉપર ભારે પવન ફુંકાતા રોપવે સેવા બંધ

0

વાવાઝોડું ત્રાટકવાની આગહીઓ વચ્ચે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે આ દરમ્યાન આજે વહેલી સવારે ભારે પવન ફુંકાતા વહેલી સવારથી જ રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી. આ સાથે જ ગિરનાર ઉપર ભીની આંધી પણ આવી હતી. હવામાન અનુકુળ થયા બાદ રોપવે સેવા ચાલું થાય તે નિર્દેશો મળી રહ્યા છે.

error: Content is protected !!