જૂનાગઢના પૂ. ઇન્દ્રભારતી બાપુના બેનનો કૈલાસવાસ વિઝાણમાં સમાધી અપાઈ

0

શ્રી પંચદશનામ જુના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી મહંત પૂ.ઇન્દ્રભારતી બાપુના મોટાબેન મંજુલાબેન શિવગીરી ગોસ્વામી તા.૧૨-૭-૨૦૨૩ ના રોજ કૈલાશવાસ થયેલ છે. તેમને તા.૧૩ના રોજ કરછના અબડાસાના વીંઝાણ મુકામે સવારે ૭ કલાકે પૂ.ઇન્દ્રભારતી બાપુ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં સમાધિ આપવામાં આવી હતી.

error: Content is protected !!