વેરાવળમાં રાધા ગોપી મંડળની બહેનો દ્વારા પીપળેશ્વર મહાદેવની સ્થાપના

0

વેરાવળમાં ગંગાનગર વિસ્તારમાં આવેલ રાધા ગોપી મંડળ દ્વારા પવિત્ર પરસોતમ માસ દરમ્યાન આ વિસ્તારની મહિલાઓ ગોપી બનીને પીપળના ઝાડ નીચે પીપળેશ્વર મહાદેવની સ્થાપના કરી દરરોજ પરસોતમ ભગવાનને રિઝવવા પૂજા અર્ચના તથા સત્સંગ કરી રહેલ છે જેમાં રાસ ગરબા, મંડપ રોપણ, સત્યનારાયણ ભગવાનની કથા, ગાયત્રી યજ્ઞ, ગિરિરાજ, છપ્પન ભોગ, જેવા ધાર્મિક કાર્ય કરી રહેલ છે. આ ધાર્મિક કાર્યથી ગંગા નગરમાં ગોકુળ, મથુરા, બરસાના દર્શન થઇ રહેલ છે.

error: Content is protected !!