શ્રાવણ માસના પ્રથમ દિવસે નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે ભક્તોની હાજરી

0

બાર જ્યોર્તીર્લિંગમાં આઠમા જ્યોર્તિલિંગ એવા નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે ભક્તો દર્શને ઉમટ્યા હતા. મહાદેવ હરના નાદ સાથે ભક્તો શ્રાવણ માસના પ્રથમ દિવસે નાગેશ્વર જ્યોર્તિલિંગ દર્શને પહોંચ્યા હતા.

error: Content is protected !!