સાત વર્ષના બાળકની શિવજી પ્રત્યે ભકિત

0

પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન જૂનાગઢના સાત વર્ષના બાળક નમ્ર જાનીએ નીલકંઠ મહાદેવને સવારે ચાર વાગે ઉઠી ૧૦૦૦ કમળ અર્પણ કર્યા હતા અને ભગવાન શિવજી પ્રત્યે તેમની ભકિત દર્શાવી છે.

error: Content is protected !!