આજે ભાદરવી અમાસ : પિતૃ દેવો નમઃ : જૂનાગઢના દામોદર કુંડ ખાતે ભાવિકો ઉમટી પડયા

0

જૂનાગઢ નજીક ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ દામોદર કુંડ ખાતે આજે વહેલી સવારથી જ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે અને સ્વજનોના આત્માની શાંતિ માટે વિધીવિધાન કરવામાં આવી રહેલ છે. આજે ભાદરવી અમાસની પણ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં શ્રધ્ધાપુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને ધાર્મિક સ્થળોએ આવેલા પીપળે પાણી રેડી અને પિતૃ દેવો નમઃ સાથે પિતૃઓના મોક્ષાર્થે પૂજન વિધી કરવામાં આવી રહી છે.

error: Content is protected !!