પ્રધાનમંત્રી દ્વારા સંસદમાં ૩૩ ટકા મહિલા આરક્ષણ બીલ મુકાતા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મહિલા મોરચાએ ફટાકડા ફોડી ર્નિણયને વધાવ્યો

0

નારી શક્તિ વંદના અધિનિયમ(સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપતું બિલ) લોકસભામાં રજૂ કરવામાં આવ્યું તે અંતર્ગત આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં અધ્યક્ષ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ મહિલા મોરચા દ્વારા આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા મહાનગર મહિલા મોરચા અધ્યક્ષ જ્યોતિબેન વાડોલીયા નેતૃત્વમાં તેમજ મહાનગર મહિલા મોરચા દ્વારા કાળવા ચોક ખાતે ફટાકડા ફોડી, ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

error: Content is protected !!