ગીરીરાજ પેલેસ જૂનાગઢ ખાતે ગણેશ સ્થાપના કરવામાં આવી

0

જૂનાગઢનાં અનેક વિસ્તારોમાં તથા ઘરોમાં ગજાનન ગણપતિ મહારાજનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારે અંબિકા ચોક ખાતે આવેલ ગીરીરાજ પેલેસમાં રહેતાં સંજય પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ રહેવાસીઓએ ભવ્યતા સાથે ગણેશ સ્થાપના કરી છે. સાથે રોજેરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ડાંડીયા રાસના આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર ઉત્સવ ને સફળ બનાવવા માટે હર્ષાબેન પંડ્યા, ચારૂબેન, જુલીબેન, પરેશભાઈ, જીતુભાઈ, પરેશભાઇ, રાજુભાઇ, વિપુલભાઈ, જય પંડ્યા, હાર્દિકભાઈ, જય વસાવડા પુષ્પાબેન, ચંદ્રીકાબેન, શીતલબેન, પૂજાબેન, વૈદેહીબેન, રાધાબેન, સ્તુતિબેન અને દ્રષ્ટિબેન તથા ગીરીરાજ પેલેસ નાં રહેવાસીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

error: Content is protected !!