ખંભાળિયામાં આપ દ્વારા મહાત્મા ગાંધીજીએ શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

0

ખંભાળિયામાં જાેધપુર ગેઈટ વિસ્તારમાં આવેલી ગાંધીજીની પ્રતિમા ખાતે સોમવારે આમ આદમી પાર્ટીના કાર્યકરો એકત્ર થયા હતા અને ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી વૈષ્ણવજન ભજન વગાડીને પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સાથે સાથે ભારત દેશમાં કાયમ શાંતિ બની રહે અને દેશ ભ્રષ્ટાચાર મુક્ત થાય તે માટે નતમસ્તક થઈને પ્રાર્થના કરી હતી.

error: Content is protected !!