ભેંસાણના ખજુરી હડમતીયા તેમજ કેશોદમાં ઝેરી દવા પીતા મૃત્યું

0


ભેંસાણ તાલુકાના ખજુરી હડમતીયા ગામે રહેતા શાંતિલાલ પ્રભુદાસભાઈ ટીંબાવત(ઉ.વ.પ૭)અે કોઈપણ કારણસર ઝેરી દવા પી જતા તેનું મૃત્યું થયું છે. ત્યારે અન્ય અેક બનાવમાં કેશોદમાં જાલી પાર્ક ખાતે રહેતા બાબુભાઈ રામજીભાઈ કરકર(ઉ.વ.પ૭)અે પણ કોઈપણ કારણસર ઝેરી દવા પી જતા તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં અાવી છે.

error: Content is protected !!