ડોકટર પિયુષ બોરખતરીયા દ્વારા ફ્રી નિદાન કેમ્પમાં સેવા અપાઈ

0

શ્રી આહીર મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિતે જૂનાગઢ ખાતે યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં જૂનાગઢના ૨૦થી વધુ ડોક્ટરોએ સેવા આપી હતી. તેમાં ગુજરાતની ખુબ જાણીતી હોસ્પિટલ એસ્થે કાયા કલ્પ ક્લિનિકના ડોકટર પિયુષ બોરખતરીયા(એમ.ડી. ડર્મેટોલોજિસ્ટ) જે ૈંછડ્ઢફન્ ય્જીમ્(ડર્મેટોલોજિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત)માં સેક્રેટરી પણ છે. તેમણે આ કેમ્પમાં સેવા આપી હતી. શ્રી આહીર મહિલા મંડળના સભ્યોએ ડોકટર પિયુષ બોરખતરીયાને સન્માનિત કર્યો હતા.

error: Content is protected !!