જૂનાગઢમાં આધેડનું ઝેરી દવા પી જતા મૃત્યું

0

જૂનાગઢમાં ઝેરી દવા પી જતા આધેડનું મૃત્યું થયાનો બનાવ પોલીસમાં નોંધાયેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢના સુરેશભાઈ નાનાલાલ અટારા(ઉ.વ.પ૮) છેલ્લા પચીસેક વર્ષથી તેમને માનસિક બિમારી હોય અને જેની સારવાર પણ ચાલું હોય તેઓ પોતાની બિમારીથી અથવા અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેઓનું મૃત્યું થયું છે. જે અંગેની જાણ પોલીસને કરવામાં આવતા સી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!