વંથલીના નવલખી ગામે દાઝી જતા સારવાર દરમ્યાન વૃધ્ધાનું મૃત્યું

0

વંથલી તાલુકાના નવલખી ગામના જયાબેન હિરાભાઈ વાઢેર(ઉ.વ.૭૦) પોતાના ઘરે એકલા હતા ત્યારે ગેસના ચુલ્લા ઉપર પાપડ સેકતી વખતે ગેસના ચુલ્લામાં ફુંક મારતા કપડામાં આગ લાગી જતા તેઓ સખ્ત રીતે દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું થયું છે. વંથલી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!