જૂનાગઢ સિવિલમાં સારવાર દરમ્યાન બિન વારસુ અજાણ્યા વૃધ્ધનું મૃત્યું

0

જૂનાગઢ સિવિલમાં સારવાર દરમ્યાન બિનવારસુ અજાણ્યા વૃધ્ધનું મૃત્યું નિપજ્યું હતું. ભવનાથમાં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ પાસેથી એક અજાણ્યા ૬૦ વર્ષની વયના બીમાર બિનવારસુ વૃધ્ધને ૮ જૂનના રોજ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ૧૧ જૂનના રોજ આ વૃધ્ધનું સારવાર દરમ્યાન મૃત્યું થતાં ભવનાથ પોલીસે આગળની કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!